Posted in Vanthali

 વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.

Posted in Bantava, Bhesan, Junagadh, Karnavati, Keshod, Maliya, Manavadar, Mangarol, Mendarada, Other City, Photo Story, Talala, Vanthali, Video Story, Visavadar

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

Posted in Vanthali

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ માં

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં ન્યૂ સ્કૂલ બિલ્ડીંગ ના લોકાર્પણ અને વંદનામહોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી

17201118_1658111514218040_4804002441786990472_n17202670_1658111494218042_6948539362274350860_n (1)17264120_1658111564218035_6523228900453959161_n17264806_1658111527551372_7733320009824975950_n17264814_1658111560884702_822465852130663591_n17264917_1658111487551376_1669138383953952947_n (1)

Posted in Vanthali

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવવાના હોય તેની પૂર્વતૈયારી માટે ગુરુકુળ ની મુલાકાત

વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તારીખ ૧૨/૦૩/૨૦૧૭ ના રોજ આવવાના હોય તેની પૂર્વતૈયારી માટે ગુરુકુળ ની મુલાકાત લીધી

Posted in Vanthali

નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ

​આજરોજ વંથલી તાલુકાનાં શાપુર મુકામે માન.જળ સંપત્તિ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના વરદ્દ હસ્તે ઓઝત વિયર (શાપુર) જળસંપત્તિ યોજનાની ખાત મુહુર્ત વિધી અને ઓઝત પીકઅપ વિયર (આણંદપુર) ની નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ યોજાયેલ જેમાં માન.પ્રભારી મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.





Posted in Manavadar, Mendarada, Vanthali

ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ”

આજરોજ માન.શ્રી આઇ.કે.જાડેજા તથા માન.શ્રી રમેશભાઇ મુંગરા ની ઉપસ્થિતીમાં ૮પ-માણાવદર વિધાનસભા સીટમાં આવતાં વંથલી, માણાવદર અને મેંદરડા નાં ભાજપ પ્રેરીત સરપંચશ્રીઓનો “અભિવાદન કાર્યક્રમ” પટેલ સમાજ,શાપુર ખાતે યોજાયેલ.