નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.






નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.






પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.








વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.





























































