આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ તાલાલા ગીર ખાતે સમસ્ત શિંગાળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.






આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે યોજાયેલ ગીરગઢડા, ઉના,અને કોડીનાર શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી, પટેલ સમાજ ભવન નિર્માણ કાર્યમાં સહભાગી થયેલ.

















આજરોજ તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે જીલ્લા સહકારી બેંક દ્વારા મેગા ખેડૂત શિબિર કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રગતિશીલ ખેડૂતોના સન્માન સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ કરાયું જેમાં હાજરી આપી.

















તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે 24 ફેબ્રુઆરીના યોજાનાર “મહા ખેડૂત શિબિર” માં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર હોય જેને લઇ તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો.














આવતીકાલે તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર મહા ખેડૂત શિબિર માં પધારનાર ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના આગમન ને લઈ તૈયારીના ભાગરૂપે સાસણ હેલિપેડ ખાતે નિરીક્ષણ ની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ





