Posted in Mangarol

માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

Posted in Mangarol

માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ કરી સેવાકીય કાર્યમાં સહભાગી થયેલ…

Posted in Mangarol

માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા માંગરોળ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Mangarol

મતદાતા ચેતના અભિયાન માંગરોળ ખાતે શહેર/તાલુકા ભાજપ

આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Mangarol

NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ “બંદર” ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” અને “દીવા દાંડી” ખાતે ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો સાથે હાજર રહી સ્થળ મુલાકાત કરી દરિયા કિનારે તેનાદ કરેલ NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

+9

Boost this post to reach up to 2011 more people if you spend ₹577.

Boost post

Posted in Mangarol

માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ આગેવાનો સાથે બેઠક કરી.

બિપરજોય વાવાઝોડાના પગલે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ પાંચાલ ( વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ અને પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી અને માછીમાર એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી સંભવીત ચક્રવાતથી થનાર નુકસાનીને નિવારવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

+2

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો સ્થળે

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ બંદર ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો, ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો તેમજ માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ ન બને અંગેના આગોતરાં આયોજન કરીને સલામતી અંગેના ભાગરૂપે તમામ બોટોને સલામત સ્થળે ખસેડી જરૂરિયાતવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી જરુરી માર્ગદર્શન આપ્યું.

+10

Posted in Mangarol

“બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં આત્રોલી આપત્તિ વ્યવસ્થાપન (સેલ્ટર હોમ) ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન સ્થળાંતરિત કરેલા આશ્રિતો સાથે મુલાકાત કરી આપત્તિ વ્યવસ્થાપન અંગે કર્મચારીઓને જરૂરી સૂચના આપી.

+2

Posted in Mangarol

“આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં રહીજ ખાતે “આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી, સાથે સેલ્ટર હોમમાં રહેલા આશ્રિતોને ફુડ પેકેટનું વિતરણ કર્યું,

+3

Posted in Mangarol

સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી

બિપોરજોય વાવાઝોડાને પગલે આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4