Posted in Manavadar

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયની માણાવદર ખાતે ઉજવણી કરવામા આવેલ

“ખીલ્યું કમળ, જીત્યો વિકાસ”

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયની આજે માનનિય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ની ઉપસ્થિતિ મા માણાવદર ખાતે ઉજવણી કરવામા આવેલે જેમા આગેવાનો અને કાર્યકતાઓ સાથે સહભાગી થયેલ.

Posted in Manavadar

પોરબંદર 85 માણાવદર વિધાનસભા ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક કરી

આજરોજ પોરબંદર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય રોજગાર અને ખેલ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ 85 માણાવદર વિધાનસભા ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક કરી તેઓ સાથે આત્મીયતા થી ચર્ચાઓ કરેલ. આ તકે તેમની સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Manavadar

માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે

આજરોજ માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરેલ.

+4

Posted in JDCC Bank, Manavadar

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી,

આજ તા.૧૩- માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની માણાવદર શાખા ખાતે બેંક વિઝિટ કરી, બેંકની કામગીરી વિશે કર્મચારીઓ સાથે બેંક ની કાર્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા.

+9

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી

આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.

Boost again

Posted in Manavadar

માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન.

આજરોજ માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનાં આયોજન માં નિમંત્રણને માનઆપી વક્તા શ્રી કૌશિકભાઈ ભટ્ટનાં મુખે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ વેળાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર પાટીલ સાહેબ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઈ દવેની પણ ઉપસ્થિતિ રહી હતી.

Posted in Manavadar

ગાંધી જયંતી નાં દિવસે માણાવદર ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે. પ્રથમ માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય નાં કરાયેલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાયની તમામ માહિતી પ્રાપ્ત થશે.

Posted in Manavadar

માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

આજરોજ માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં માણાવદર શહેર તેમજ તાલુકાના સંગઠન ના જવાબદાર પદાધિકારીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર નારોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જમદિવસ ની ઉમળકા ભેર ઉજવણી થાય જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

Posted in Manavadar

માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.