આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.





આજરોજ માળીયાહાટીના ખાતે આગામી ૧૯ ઓગસ્ટ ના રોજ નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર . પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા ના પ્રવાસ ના પૂર્વ આયોજન ના ભાગરૂપે માંગરોળ વિધાનસભા ના કાર્યકર્તાઓની બેઠક માં માર્ગદર્શન આપેલ.





આજ રોજ માળીયા ખાતે કોંગ્રેસ ના તાલુકા પંચાયત ના સદસ્યો, કેટલાય ગામ ના સરપંચો, ગ્રામ પંચાયત ના સદસ્યો સહીત ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya ની ઉપસ્થિતી મા કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.





મેરા બુથ સબસે મજબૂત બુથ –
માળીયા ભાજપ ના કાર્યકરો સાથે શ્રી મનસુખભાઇ માંડવીયા તથા સાંસદ શ્રી રાજેશભાઈ સાથે ખૂબ મોટી સંખ્યામાં માળીયા ખાતે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. #Maliya
#MeraBoothSabseMazboot







આજરોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ નું આયોજન માળીયાહાટીના મુકામે થયેલ.





Had a Fruitful Discussion with B.J.P. party karykartas of Maliya Hatina Taluka of junagadh District


