Posted in Junagadh

આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે

આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે મળવાની તક મળી. જીવન ગામડાનું અને સુવિધા શહેર ના મંત્ર સાથે ગામડા માં વિકાસ થઇ રહ્યો છે.

17425917_1670026813026510_3047021642404185929_n17426049_1670026849693173_2293935387497441631_n17458132_1670026856359839_5740696765392793777_n17458094_1670026833026508_7523880717303677541_n17425055_1670027123026479_4169742460073834097_n

Posted in Bantava, Bhesan, Junagadh, Karnavati, Keshod, Maliya, Manavadar, Mangarol, Mendarada, Other City, Photo Story, Talala, Vanthali, Video Story, Visavadar

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

Posted in Junagadh

જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ

આજરોજ જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ આ બેઠકમાં આગામી ૧૮, માર્ચ નારોજ ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી તથા મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર  બની જેથી જીલ્લાનાં દરેક શક્તિ કેન્દ્ર (તાલુકા પંચાયત સીટ) વાઈઝ “વિજયોત્સવ” મનાવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમનાં આયોજન માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક 

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે યોજાયેલ જેમા આગામી કાર્યક્રમોનાં આયોજન તથા આગામી વિધાનસભા ચૂંટણી નાં આયોજન માટે માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.

17203142_1654149877947537_7498293780352471444_n (1)17202703_1654149977947527_6771582133884322172_n17191177_1654149994614192_8281339295635815747_n

Posted in Junagadh

મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે શિવરાત્રી…મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા માં .

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા  માં આપાગીગા નો ઓટલો ના મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા ચાલુ કરાયેલ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ.