આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.





જીલ્લા ભાજપ જૂનાગઢ દ્વારા બનાસકાંઠા-પાટણ પૂરની વિનાશક સ્થિતીમાં ફસાયેલા પરીવારો માટે તતકાલીક સામગ્રીનું એકત્રીકરણ જીલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવેલ.





આજરોજ “માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા નાં અધ્યક્ષ સ્થાને સરકીટ હાઉસ,જૂનાગઢ ખાતે મળેલ.



