આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં મારું બહુમાન કરવામાં આવ્યું એ બદલ હું એ.પી.એમ.સી વેપારી મહામંડળનો આભાર વ્યક્ત કરું છું.


















































































