આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખ શ્રીઓની બેઠક મળી જેમાં આગામી 5-એપ્રિલના રોજ યોજાનાર “સક્રિય સભ્ય સંમેલન”ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.









આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખ શ્રીઓની બેઠક મળી જેમાં આગામી 5-એપ્રિલના રોજ યોજાનાર “સક્રિય સભ્ય સંમેલન”ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.









આજરોજ જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામ ખાતે “શ્રી લેઉવા પટેલ સમાજ યુવા સંગઠન” દ્વારા સમાજ ભવનના જીર્ણોધાર અંતર્ગત યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી સમાજ નિર્માણના કાર્યમાં યોગદાન આપી સહભાગી થયો જે વેળાએ મારું સન્માન કરવામાં આવ્યું, જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.









આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિશેષ “જિલ્લા કારોબારી” સાથે “ટિફિન-બેઠક” રાખવામા આવી હતી. તમામ કાર્યકર્તાઓ ટિફિન સાથે લાવેલ હતા. કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યોએ સાથે બેસી સામુહિક ભોજન લીધું હતું.









આજ ૨૫-માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી, જેમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં હાજરી આપી.









આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી બેઠક મળેલ જેમાં જીલ્લા હોદેદારો, જિલ્લાના સીનીયર આગેવાનો, પુર્વ ધારાસભ્યો સાથે જીલ્લા કારોબારી સદસ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ અને મંડલ પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ, વિવિઘ સેલના કન્વીનર સહ કન્વીનરની બેઠક મળી,જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં હાજરી આપી.















આજ રોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી, જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી મેળવી.












આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યો ઝડપભેર પુર્ણ કરવાની સાથે આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો ના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.









આજ તા.૧૯.૦૩.૨૦૨૨ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરી તેમજ રીનોવેશન થઈ રહેલા શેડના કામનું સ્થળ નિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.








આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચાલી રહેલ ચાણાની ખરીદીના કેન્દ્ર ખાતે મુલાકાત લીધી, એ વેળાએ યાર્ડ ખાતે પોતાના ચણા લાવનાર ખેડૂતો સાથે મુલાકાત કરી.







આજરોજ જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
