Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે “ટિફિન-બેઠક” રાખવામા આવી હતી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિશેષ “જિલ્લા કારોબારી” સાથે “ટિફિન-બેઠક” રાખવામા આવી હતી. તમામ કાર્યકર્તાઓ ટિફિન સાથે લાવેલ હતા. કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યોએ સાથે બેસી સામુહિક ભોજન લીધું હતું.

Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી.

આજ ૨૫-માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે બેઠક મળી, જેમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સમન્વય સાથે પ્રજાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કર્યો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં હાજરી આપી.

Posted in Junagadh

“પંડીત દીનદયાલ” ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી બેઠક મળેલ જેમાં જીલ્લા હોદેદારો, જિલ્લાના સીનીયર આગેવાનો, પુર્વ ધારાસભ્યો સાથે જીલ્લા કારોબારી સદસ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ અને મંડલ પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ, વિવિઘ સેલના કન્વીનર સહ કન્વીનરની બેઠક મળી,જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં હાજરી આપી.

Posted in Junagadh

“દીનદયાલ ભવન” ખાતે જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત “દીનદયાલ ભવન” ખાતે સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતિ માં જીલ્લા હોદેદારો અને મંડલ પ્રમૂખશ્રીઓની બેઠક મળી, જેમાં હાજરી આપી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોનાં આયોજન અંગે વિસ્તૃત માહિતી મેળવી.

Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી ઓની બેઠક મળી જેમાં હાજરી આપી,પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યો ઝડપભેર પુર્ણ કરવાની સાથે આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો ના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે મુલાકાત લીધી.

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચાલી રહેલ ચાણાની ખરીદીના કેન્દ્ર ખાતે મુલાકાત લીધી, એ વેળાએ યાર્ડ ખાતે પોતાના ચણા લાવનાર ખેડૂતો સાથે મુલાકાત કરી.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત ભવન કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આજ તા.૧૯.૦૩.૨૦૨૨ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરી તેમજ રીનોવેશન થઈ રહેલા શેડના કામનું સ્થળ નિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ.

આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે આંગણવાડી નાના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ,સાથે બાળકો ને પોષણ યુક્ત આહાર સાથે બેસીને જમાડ્યો,જૂનાગઢ જિલ્લામાં કોઈ બાળકો કુપોષિતના રહે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ના કાર્યકર્તાઓ એ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબના જન્મદિન ની ઉજવણી કરી જે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

મઘ્યગીર માં બિરાજીતા શ્રી કનકાઈ માતાજીના મંદીર ખાતે માતાજી ના દર્શન અને પૂજન-અર્ચન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

આજરોજ મઘ્યગીર માં બિરાજીતા શ્રી કનકાઈ માતાજીના મંદીર ખાતે માતાજી ના દર્શન અને પૂજન-અર્ચન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો, એ વેળાએ “શ્રી કનકાઈ માતાજી” મંદિર ટ્રસ્ટ દ્વારા મારુ અદકેરું સન્માન કરવામાં આવ્યું, જે બદલ એમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છુ.