આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.








આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.








આજ બિલખા ખાતે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાની સાથે રહી લોક સંપર્ક કરેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યમાં જોડાયા હતા. સૌએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી પ્રચંડ જન સમર્થન આપ્યું હતું.






















આજરોજ બીલખા ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ હતી, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાથી પ્રેરાઈને વિવિધ સમાજના ૪૦ થી વધુ આગેવાનો એ કેસરિયો ધારણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ.
























આજ તા.૨૮ નવેમ્બરના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના સમર્થનમાં જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ખાતે શ્રી જવાહર ભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગામના અગેવાનો સાથે ઉત્સાહી માહોલ માં બેઠક કરેલી, આ તકે ભાજપે કરેલ કામો જણાવી બહુમતી થી ભાજપ ને જીતાડવાની અપીલ કરેલી. સભામાં હાજર રહેલ સૌકોઈ આગેવાનો અને ગામ જનોએ જીત નો વિશ્વાસ વ્યક્ત કરેલ.















વડાલ ખાતે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને પુષ્પમાળા પહેરાવી ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. ઉપસ્થિત સર્વે એ ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા ને વડાલ ગામ માંથી અભૂતપૂર્વ લીડ આપવાનું વચન આપેલ.







૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.














Share
આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં હાજરી આપી સર્વેને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.








