Posted in Gandhinagar

શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

Posted in Gandhinagar

GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક

આજ તા.૨૯ એપ્રિલના રોજ ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લી.ખાતે GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે હાજરી આપી આગામી સમયમાં ટેકનોલોજીથી બેંકનું આધુનિકરણની સાથે સ્ટાફ ડિસિપ્લિન તેમજ બેંકને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી.

Posted in Gandhinagar

શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી જેઠાભાઇ ભરવાડ ને રૂબરૂ મળી ને અભિનંદન પાઠવેલ.

આજ રોજ શ્રી શંકરભાઈ ચૌધરી Shankar Chaudhary ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને શ્રી જેઠાભાઇ ભરવાડ ને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ રૂબરૂ મળી ને અભિનંદન પાઠવેલ.

Posted in Gandhinagar

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું માર્ગદર્શન મેળવ્યુ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ.

Posted in Gandhinagar

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું ભવ્ય સ્વાગત.

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું જૂનાગઢ જિલ્લા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરેલ.

Posted in Gandhinagar

‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

Posted in Gandhinagar

આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય ” કમલમ ” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મુલાકાત કરેલ .

Posted in Gandhinagar, Visavadar

વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત.

વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ને જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે મળી ને પત્ર દ્વારા રજુઆત કરેલ છે. મને આશા છે કે ખૂબ જલ્દીથી બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલી જશે.

96045457_3498993426796497_8004881323829231616_o95469561_3498977860131387_191788826845249536_o

Posted in Gandhinagar, Photo Story

કોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

કોરોના ની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય પર જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

92818304_3445191945509979_5314983309669826560_n (1)

 

Posted in Gandhinagar

Deendayal Upadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि.

अंत्योदय के माध्यम से मानवमात्र के कल्याण के प्रति आग्रही,विश्व को एकात्‍म मानववाद का संदेश देनेवाले,हमारे पथ-प्रदर्शक #DeendayalUpadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि अर्पित की।आपके मूल्यों का अनुसरण कर राष्ट्र उदय करना ही हमारा लक्ष्य है।

83503315_3303213973041111_1477670282574430208_n84938874_3303213979707777_1502234871282532352_n