કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

કો. ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના બિનહરીફ ચેરમેન બનવા બદલ માન. શ્રી અજયભાઈ પટેલ સાહેબ ને આજરોજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ.

આજ રોજ શ્રી શંકરભાઈ ચૌધરી Shankar Chaudhary ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને શ્રી જેઠાભાઇ ભરવાડ ને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ રૂબરૂ મળી ને અભિનંદન પાઠવેલ.




પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ.





આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું જૂનાગઢ જિલ્લા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરેલ.












વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ને જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે મળી ને પત્ર દ્વારા રજુઆત કરેલ છે. મને આશા છે કે ખૂબ જલ્દીથી બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલી જશે.


કોરોના ની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય પર જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

अंत्योदय के माध्यम से मानवमात्र के कल्याण के प्रति आग्रही,विश्व को एकात्म मानववाद का संदेश देनेवाले,हमारे पथ-प्रदर्शक #DeendayalUpadhyaya जी की पुण्यतिथि पर गांधीनगर में पार्टी कार्यालय में उन्हे पुष्पांजलि अर्पित की।आपके मूल्यों का अनुसरण कर राष्ट्र उदय करना ही हमारा लक्ष्य है।

