Posted in Mangarol

માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.

આજરોજ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ભાજપ ના દલીત કાર્યકર્તા શ્રી નાથાભાઈ ચાવડા ના પરિવાર તરફથી રામજન્મ ભુમી તીર્થક્ષેત્ર માં રૂપિયા 100/- નું અનુદાન સ્વીકારવામાં આવ્યું.

Posted in Mangarol

આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.

આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના દલીત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.

Posted in Mangarol

સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.

આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી ને અનુલક્ષીને આજરોજ માંગરોળ તાલુકાના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક કરવામાં આવી.

Posted in Mangarol

માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…

આજરોજ માંગરોળ ખાતે આગામી ચૂંટણીના અનુસંધાને તમામ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું…

Posted in Mangarol

માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….

આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે માંગરોળ તાલુકાની સંકલન સમિતી ની બેઠકમાં તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પેઇજ કમીટી અર્પણ કરવામાં આવેલ….

Posted in Visavadar

વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા.

આજ રોજ વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને વિપુલભાઈ કાવાણી સહિત સેંકડો ની સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા તેઓનું હૃદય થી ભાજપ માં સ્વાગત છે.
#Visavadar #BJP

Posted in Junagadh

ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે 100000/-ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું.

આજ રોજ ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે આપણા ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદીર સહયોગ અર્થે રામજન્મ ભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને રૂપિયા 100000/- (એક લાખ) ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું ..
🚩જય શ્રી રામ 🚩
🚩જય હો રામ લલ્લા કી🚩

Posted in Junagadh

વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ.

આજરોજ વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ હડમતીય ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો
અને પેજ સમિતિ જે કાર્યકર્તાઓ એ પૂર્ણ કરેલ છે તેમને આઈડી.કાર્ડ અર્પણ કરેલ…

Posted in Junagadh

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .