આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પ્રધાનમંત્રીના “રમશે ગુજરાત જીતશે ગુજરાત” સંકલ્પ અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું પ્રસંગે હાજરી આપી.
Author: Kirit Patel
જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ લાભાર્થીઓને ઘરના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.
તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ.
તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..Bharatiya Janata Party (BJP)BJP Gujarat C R Paatil Kirit Patel
તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ.
તાલાળા ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગ દ્રિતિય દિવસ ના ચોથા સત્રમાં “સોશિયલ મીડિયા નો પ્રભાવી ઉપયોગ” વિષય ઉપર શ્રી મહેશભાઇ કસવાલા એ પ્રભાવી વકતવ્ય આપેલ. આ સત્ર ના અઘ્યક્ષ તરીકે શ્રી ગીતાબેન માલમ રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પાંચમું સત્ર શ્રી કનુભાઈ ભાલાળા ની અઘ્યક્ષતા માં શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ એ લીધેલ. જેમનો વિષય હતો “ભારત વૈશ્વિક પરિદ્રશ્ય”
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ.
આજના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસનું પ્રથમ સત્ર શ્રી વેલજીભાઈ મસાણી ની અઘ્યક્ષતા માં શ્રી હિરેનભાઇ હીરપરા એ લીધેલ. જેમનો વિષય હતો 2014 પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ.
આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ” તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. પ્રથમ સત્ર શ્રી ધવલભાઈ દવે ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ સાહેબે ભારતીય જનતા પાર્ટી ના ઇતિહાસ વિષય પર વક્તવ્ય આપેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો”જિલ્લા પ્રશિક્ષણ વર્ગ”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાનો “જિલ્લા પ્રશિક્ષણ વર્ગ,”તાલાળા ખાતે આજથી આરંભ થયેલ. દ્વિતીય સત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી ની અધ્યક્ષતા માં યોજાયેલ. સત્ર ના વક્તા તરીકે શ્રી અશોકભાઈ ડાંગર એ “આપણો વિચાર પરિવાર” વિષય પર વક્તવ્ય આપેલ.
જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ.
આજ ના જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ નું પાંચમું અને છેલ્લું સત્ર શ્રી જવાહરભાઈ ચાવડા ની અઘ્યક્ષતા માં ગૌતમભાઈ ગેડિયા એ લીધેલ. જેમનો વિષય હતો કેન્દ્ર સરકારની વિકાસ ની યોજનાઓ આપણાં પ્રદેશ ના સંદર્ભમાં.






























































































































