આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ ની બેઠક સાવજ ડેરી ખાતે મળેલ. જેમાં ઉપસ્થિત રહી જરૂરી ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ. આવનારા દિવસોમાં ખાતેદાર ખેડૂત ભાઈઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ચર્ચા કરેલ.





આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે પોંકીયા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ મા આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી થયેલ.







આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ અને રાષ્ટ્રની સુરક્ષા પ્રતિ પોતાની દ્રઢ નિષ્ઠા અને મનોબળ સાથે ખાતરી આપેલ. આતકે સર્વે નુ સ્વાગત કરી કાર્યક્રમ ને ભવ્ય રીત સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરેલ.










આવતીકાલે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી આખરી ઓપ આપેલ અને જરુરી સુચન કરેલ.





આગામી તા. 8/3/2025 ના રોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી જરુરી સુચન કરેલ.






આજરોજ ગુજરાત સરકાર ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને આગેવાનોએ મારા નિવાસ સ્થાન પર શુભેચ્છા મુલાકાત કરેલ.






આજરોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ.








આગામી 16 તારીખ ના રોજ યોજાનારી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે યોજાયેલ બેઠક માં ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય લીડ થી વિજય બનાવવા અપીલ કરેલી.




આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.






