આજરોજ જૂનાગઢ તાલુકા. પ્રા. શિક્ષક સંઘના નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા જીલ્લા કાર્યાલય ”પંડીત દીનદયાલ ભવન” ખાતે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ જૂનાગઢ તાલુકા. પ્રા. શિક્ષક સંઘના નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા જીલ્લા કાર્યાલય ”પંડીત દીનદયાલ ભવન” ખાતે શુભેચ્છા મુલાકાત કરી.




આજરોજ વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામ ના સરપંચ શ્રી કનુભાઈ કાનાણી તથા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.


આજરોજ જૂનાગઢ તાલુકાના બંધાળા ગ્રામપંચાયતના નવ નિયુક્ત સરપંચશ્રી. ઉપસરપંચશ્રી.અને ટીમ સાથે જૂનાગઢ ઓફિસખાતે શુભેચ્છા મુલાકાત લીધી.



આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાન્ચ જૂનાગઢ ખાતે યુગપુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે બેંકના સ્ટાફ દ્વારા સમૂહ વંદે માતરમ ગાન નું આયોજન કરાયું હતું જેમાં જોડાઈને રાષ્ટ્ર વીરોને વિરાંજલી આપી હતી.











આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની સરકારનાઆ કૃત્ય ને વખોડવા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજવામાં આવ્યો.જેમાં જોડાઈને માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના શતાયુ થાય તેવી પ્રાર્થના કરી.






આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી,જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલા.





















આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ મોરચાના પદાધિકારીઓ અને ટીમ મેમ્બર્સની બેઠક મળી હતી,જેમાં ઉપસ્થિત રહી.પાર્ટી દ્વાર સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે સંગઠન ના માળખાને વધુ મજબૂત કરવા માટેની સૂચના આપવામાં આવી.

















આજરોજ માળીયા તાલુકાના ગડુ ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી.







આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે માંગરોલ તાલુકાના જરિયાવાડા ગામના અરજદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમની રજૂઆત અંગેના નિરાકરણ જરૂરી પ્રયત્નો કરેલ.





આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે વિસાવદર તાલુકાના પીરવડ ગામના નવનિયુકત સરપંચ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.






