ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.





ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.





આજરોજ વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ પ્રસંગે પધારેલ હોઇ ત્યારે આગેવાનો સાથે ઉપસ્થિત રહી સભાને સંબોધીત કરેલ.






આજે ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે આ અવસરે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.






આજરોજ વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.





આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ.




આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.






આજરોજ મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પાનસુરીયા ના નવા સાહસ “આકાશ માર્કેટિંગ” ના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ ભેંસાણ ખાતે સત્ ગૃપ દ્વારા ભેસાણ તાલુકા ના લોકસેવક અને સમાજ શ્રેષ્ઠી સ્વર્ગીય સતીષભાઈ કાછડીયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરેલ.





