Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 87 વિસાવદર વિધાનસભા માં ચોરવાડી ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહેલ .

Posted in Junagadh

જૂનાગઢ શહેર ના ઝાંઝરડા બાયપાસ રોડ GJ-5 FANCY DOSA નો શુભારંભ કરાવી સફળતાની શુભકામના પાઠવી

આજરોજ જૂનાગઢ શહેર ના ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર બ્રિજેશભાઈ વરસાણી તેમજ અરવિંદભાઈ કરકર તેમજ ભાવેશભાઈ કાછડીયા દ્વારા શરૂ કરેલ નવું સોપાન GJ-5 FANCY DOSA નો શુભારંભ કરાવી સફળતાની શુભકામના પાઠવી

Posted in Junagadh

સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરેલ.

સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ની ટીમ, જિલ્લા મોરચાઓના પ્રમુખશ્રી અને મંડલના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ. આ બેઠક માં અભિયાન ને વેગ આપવા અને પ્રદેશમાંથી આપેલ લક્ષયાંક વહેલી તકે પૂર્ણ કરાવવા સૂચના આપેલ.

Posted in Chorvad

ચોરવાડ ખાતે આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત મહાઆરતી માં ઉપસ્થિત રહેલ.

આજ રોજ ચોરવાડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત મહાઆરતી માં ઉપસ્થિત રહેલ.

Posted in Vanthali

વંથલી ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ વંથલી ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા વંથલી તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ મેંદરડા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત મેંદરડા તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Keshod

કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા કેશોદ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Mangarol

માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા માંગરોળ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

“દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે યુવાઓ ને સંબોધિત કરેલ.

સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ – વિસાવદર દ્વારા આજે “દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યુવાઓ ને સંબોધિત કરેલ.

Posted in Visavadar

સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.