જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 87 વિસાવદર વિધાનસભા માં ચોરવાડી ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહેલ .





જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 87 વિસાવદર વિધાનસભા માં ચોરવાડી ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહેલ .





આજરોજ જૂનાગઢ શહેર ના ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર બ્રિજેશભાઈ વરસાણી તેમજ અરવિંદભાઈ કરકર તેમજ ભાવેશભાઈ કાછડીયા દ્વારા શરૂ કરેલ નવું સોપાન GJ-5 FANCY DOSA નો શુભારંભ કરાવી સફળતાની શુભકામના પાઠવી








સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ની ટીમ, જિલ્લા મોરચાઓના પ્રમુખશ્રી અને મંડલના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ. આ બેઠક માં અભિયાન ને વેગ આપવા અને પ્રદેશમાંથી આપેલ લક્ષયાંક વહેલી તકે પૂર્ણ કરાવવા સૂચના આપેલ.








આજ રોજ ચોરવાડ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત મહાઆરતી માં ઉપસ્થિત રહેલ.






આજરોજ વંથલી ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા વંથલી તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.







આજરોજ મેંદરડા ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત મેંદરડા તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.









આજરોજ કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા કેશોદ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.





આજરોજ માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા માંગરોળ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.







સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ – વિસાવદર દ્વારા આજે “દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યુવાઓ ને સંબોધિત કરેલ.





આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.






