જુનાગઢ જીલ્લાના બગડુ ખાતે જગદીશભાઈ ડોબરીયા પરીવાર દ્વારા આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ઉપસ્થિત રહીને કથાશ્રવણનો લ્હાવો લીધો.





આજે ભારે પવન સાથે વરસાદ પડતાં બીલખા – મોટા કોટડા- માણેકવાડા રોડ નો રસ્તો બ્લોક થઈ જતા તાત્કાલિક 2 જેસીબી મંગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાવેલ










આજરોજ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામે જુનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી અને રાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા તથા મનોરથ ના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.








