Posted in Bhesan

શ્રી મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી

આજરોજ ભેસાણ તાલુકાના મોરવાડા ગામ માં શ્રી મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણીના ઉપલક્ષમાં સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ તથા સ્કૂલ માં કોમ્પ્યુટર લેબ તથા સ્કૂલ રેનોવેશન થયા નું લોકાર્પણ કરેલ.

+6

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.