Posted in Vanthali

વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.