આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ અને રાષ્ટ્રની સુરક્ષા પ્રતિ પોતાની દ્રઢ નિષ્ઠા અને મનોબળ સાથે ખાતરી આપેલ. આતકે સર્વે નુ સ્વાગત કરી કાર્યક્રમ ને ભવ્ય રીત સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરેલ.









