Posted in Visavadar

ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ

આગામી તા. 8/3/2025 ના રોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી જરુરી સુચન કરેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.