Posted in Junagadh

જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ.

આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.