Posted in Bhesan

ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

આજરોજ ભેસાણ તાલુકાના સાંકરોળા ખાતે શ્રી પ્રવિણભાઇ લાખાણી તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ તેમજ નવનિયુક્ત મંડલ પ્રમુખશ્રીઓ ના સન્માન કાર્યક્રમ મા સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.