આજે કેશોદ ખાતે માનનીય કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં “કેચ ધ રેઇન” કાર્યક્રમનુ આયોજન થયેલ. “કેચ ધ રેઇન” યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એમાટે બોરની ડિઝાઇન, એનો ખર્ચો અને બોરથી થતા ફાયદા અંગે શ્રી સી. આર. પાટીલ સાહેબે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાર્યક્રમ મા જિલ્લા ના આગેવાનો અને વિશાળ સંખ્યા મા પ્રજાજનો ઉપસ્થિત રહેલ.






