Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા દ્વારા 85- માણાવદર-વંથલી-મેંદરડા વિધાનસભા વિસ્તારનો “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 85- માણાવદર-વંથલી-મેંદરડા વિધાનસભા વિસ્તારનો “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમા સૌ કોઇને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.