Posted in Keshod

કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા કેશોદ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Mangarol

માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ માંગરોળ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા માંગરોળ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

“દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે યુવાઓ ને સંબોધિત કરેલ.

સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ – વિસાવદર દ્વારા આજે “દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યુવાઓ ને સંબોધિત કરેલ.

Posted in Visavadar

સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Bhesan

સદસ્યતા અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત ભેસાણ તાલુકા ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ /માણાવદર /વંથલી અને મેંદરડા તાલુકાના સંગઠન પ્રમુખ મહામંત્રી શ્રી સાથે સદસ્યતા અભિયાનઅંતર્ગત મંડલમાં થયેલ કામગીરી ની વિસ્તૃત ચર્ચા કરેલ

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો

जलम् एव जीवनम्॥

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને લાઈવ નિહાળેલ.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ થી આ પહેલમાં મોટા પાયે લોકોને જોડીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની દિશામાં આ પહેલ ખૂબ મહત્ત્વની સાબિત થશે.

આ અવસરે, ભૂગર્ભ જળની માપણી, મેપિંગ અને વ્યવસ્થાપન માટેના કેન્દ્ર સરકારના NAQUIM કાર્યક્રમ અંતર્ગત વિવિધ પહેલની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.

#CatchTheRain

Posted in Talala

તાલાલા ગીર ખાતે શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

આજરોજ તાલાલા ગીર ખાતે સમસ્ત શિંગાળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.