Posted in Junagadh

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જુનાગઢ ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી જેમા માર્કેટીંગ યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો અને વધુ મા વધુ સવલતો ઉપલબ્ધ કરવા જરૂરી નિર્ણયો કરવામાં આવ્યાં જેમાં હાજર રહેલ.

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648