Posted in Junagadh

જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક

આજરોજ ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યક્રમો અંગે જરૂરી બ્રિફિંગ કરી આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી સુચનો કર્યા.

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648