Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં મારું બહુમાન કરવામાં આવ્યું એ બદલ હું એ.પી.એમ.સી વેપારી મહામંડળનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જુનાગઢ ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી જેમા માર્કેટીંગ યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો અને વધુ મા વધુ સવલતો ઉપલબ્ધ કરવા જરૂરી નિર્ણયો કરવામાં આવ્યાં જેમાં હાજર રહેલ.

Posted in Junagadh

જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક

આજરોજ ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” જુનાગઢ ખાતે જીલ્લા કિશાન મોરચાની કારોબારી બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યક્રમો અંગે જરૂરી બ્રિફિંગ કરી આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી સુચનો કર્યા.