Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

Posted in Junagadh

સખી દાતાર ના સાનિધ્યે

આજરોજ દાતાર પર્વત પર બિરાજતા સખી દાતાર ના સાનિધ્યે પ્રશિક્ષણ વર્ગ માં આવલા પ્રદેશ સંગઠનના આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો સાથે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો..

જય ગીરનારી…🙏

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે

આજરોજ ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગના વાલી ડો.ભરત બોઘરા, રાજકોટના પ્રભારી શ્રી ધવલભાઈ દવે, મનનભાઈ દાણી સાથે ઊપસ્થિત રહી દેવાધિદેવ ભવનાથ મહાદેવનું પુજન અર્ચન કરી જન સુખાકારી અર્થે પ્રાર્થના કરી.