Posted in Junagadh

ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત

આજરોજ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ ખાતે જામનગર, દેવભુમી દ્વારકા,રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,અને દીવ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ઓનો શરૂ થયેલ પ્રશિક્ષણ વર્ગમાં પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાથે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત લઈ આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

View Post

Posted in Junagadh

જીલ્લા લીગલ સેલની બેઠક

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય. “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા લીગલ સેલની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગેની કામગીરી સાથે વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.