જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો જીલ્લા/તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો નગર પાલિકાના પ્રમુખો, apmc ના ચેરમેન-વાઇસ ચેરમેન, મંડલ પ્રમુખો, અને અપેક્ષીત આગેવાન કાર્યકરોનીની ઉપસ્થિતિમાં બેઠક મળી. બેઠકમાં કાર્યકર્તાઓના પરિચયની સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.









