Posted in Uncategorized

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે apmc ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠક મળી.

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો જીલ્લા/તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો નગર પાલિકાના પ્રમુખો, apmc ના ચેરમેન-વાઇસ ચેરમેન, મંડલ પ્રમુખો, અને અપેક્ષીત આગેવાન કાર્યકરોનીની ઉપસ્થિતિમાં બેઠક મળી. બેઠકમાં કાર્યકર્તાઓના પરિચયની સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.