Posted in Uncategorized

જુનાગઢ તાલુકાના ગરપુર,પાતાપુર,સણાથા,ઇટાળા ખાતે વરસાદી પાણીથી થયેલા નુકસાનીના સર્વે દરમ્યાન ગ્રામજનો સાથે બેઠક કરી પૂરના આવેલ પાણીને લઈ થયેલ ઘરવખરીને નુકસાન અંગે તાગ મેળવી જરૂરી વ્યવસ્થાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ કરવા તાત્કાલિક જેસીબી બોલાવી અવરોધક પાણીનો નિકાલ કરાવેલ.

Posted in Uncategorized

જુનાગઢ માં અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના વરસાદી પાણી થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નગરજનોના પરિવારોની મુલાકાત લઇ સ્થળ પર સમસ્યાનો તાત્કાલિક નિકાલ અર્થે પ્રયત્નો કરેલ.