Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિતે સર્કીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા જનસંઘ ના સ્થાપક પ્રમુખ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જીલ્લા ના કાર્યકર્તાઓ સાથે હાજરી આપી.

Posted in Junagadh

સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની બેઠક મળેલ

આજરોજ જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.

+6

Posted in Junagadh

જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.

+6