Posted in Junagadh

“બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જી ને હાલ માં “બિપરજોય વાવાઝોડા” ના પ્રભાવ ને પહોચી વળવા અને આગોતરી વ્યવસ્થા જોવા જુનાગઢ જિલ્લા ની જવાબદારી સોપવામા આવેલ છે, ત્યારે તાબડતોડ તેમને જિલ્લાની જવાબદારી લઇ, અસરગ્રસ્ત તમામ તાલુકાઓ ની મુલાકાત કરી, જિલ્લા ના કોઇ પણ નાગરીક ને ભોજન, રહેવાની કે પશુધન કે જાન માલની કોઇ પણ પ્રકાર ની તકલીફ ના પડે તેનુ સુઝબુઝ થી આગોતરુ આયોજન કરી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ ના આગેવાનો સાથે સતત સંપર્ક મા રહી પરીસ્થીતિ ઉપર ચંપતી નઝર રાખી રહ્યા છે. અસ…

See more

+7

Posted in Chorvad

જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે

બિપોરજોય સાયકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લાના સંભવીત દરિયાકાંઠાના વિસ્તારમાં મુલાકાતે જતા રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે માંગરોળ શીલ રોડપરથી પગ પાળા સ્થળાંતર કરી રહેલ માલધારી સાથે માંગરોળ ખાતે રસ્તા પર મુલાકાત કરી રહેવા જમવા અંગેની વ્યવસ્થા કરવા સંલગ્ન અધિકારીઓને સૂચના આપી.

+2

Posted in Mangarol

શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં શીલ બંદર ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાન ધારાસભ્યો, NDRF. ની ટીમ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાન ને નિવારવા સ્થાનીક રહેવાસીને NDRF ની ટીમ દ્વારા બસ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા.

+8

Posted in Mangarol

જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું, સાથે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી વ્યવસ્થા અંગે જરૂરી ત્યાગ મેળવ્યો જેમાં હાજર રહેલ.

+3

Posted in Mangarol

ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક

આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ખારવા સમાજના અગ્રણીઓ માછીમારો સાથે સોમનાથ ભવન ખાતે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે

બિપોરજોય વાવાઝોડાને કારણે આજરોજ માંગરોળ બંદર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે માંગરોળ દરીયા કિનારે જેટીની જીલ્લા વહીવટી તંત્ર સ્થાનીક આગેવાનો માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ પરિસ્થિતિ અંગેના આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+7

Posted in Manavadar

માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે

આજરોજ માણાવદર તાલુકા ભાજપ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરેલ.

+4

Posted in Junagadh

“સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન સાથે હાજરી આપી

આજરોજ જુનાગઢ શામળા દાસ ગાંધી ટાઉનહોલ, ખાતે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પ્રભુ નાગરિક ગોષ્ઠી ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણને માન આપી “સમાજ પરિવર્તન,સમાજ દ્વારા” ના વિષય પર વક્તા શ્રી મા.શ્રી આરીફ મોહમ્મદ ખાન (રાજ્યપાલ શ્રી કેરલ) અને રા. સ્વ સંઘ-અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ) સાથે હાજરી આપી. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.

+2

Posted in JDCC Bank, Talala

ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ની તાલાલા ગીર શાખાની સરપ્રાઇઝ વિઝીટ

આજ રોજ ધી.જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ની તાલાલા ગીર શાખાની સરપ્રાઇઝ વિઝીટ કરી ખેડૂતોને વધુ સવલતો મળે એ અંગે જરૂરી માહિતી અને સૂચનો આપ્યા હતા.

+2

Posted in Visavadar

“વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ (બ્રહ્માનંદધામ – ચાપરડા)

વૈશ્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આયોજીત”વિશેષ સંપર્ક અભિયાન” સહિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13.જુનાગઢ લકોસભા શ્રેત્રમાં (બ્રહ્માનંદધામ – ચાપરડા) સ્થીત અખીલ ભારતીય સાધુ સમાજ નાં અધ્યક્ષ,પરમ પુજ્ય પરમ વંદનીય શ્રી મુક્તાનંદ બાપુ સાથે સુરવેધામ ખાતે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી સિદ્ધિઓની માહીતી સભર પુસ્તીકા અર્પણ કરી આશીર્વાદ મેળવી સરકારશ્રી ની “9” વર્ષની સફળતાના સ્મરણો વાગોળ્યા હતા.

+6