બિપરજોય વાવાઝોડાના સંકટ બાદ પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના ને ઘ્યાને લઈ આજરોજ રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે સાસણ “સિંહ સદન” ખાતે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર સાથે બેઠક કરી, વન્ય જીવ સૃષ્ટિની સલામતી અંગે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો.




