Posted in Mangarol

NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ “બંદર” ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” અને “દીવા દાંડી” ખાતે ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો સાથે હાજર રહી સ્થળ મુલાકાત કરી દરિયા કિનારે તેનાદ કરેલ NDRF ની ટીમ ને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી જરુરી સૂચન કરેલ.

+9

Boost this post to reach up to 2011 more people if you spend ₹577.

Boost post

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648