Posted in Uncategorized

વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માધવપુર ઘેડ “બીચ” ખાતે પરિસ્થિતીનો તાગ મેળવી, ભગવાન શ્રી માધવરાયજીના દર્શન કરી આવનારા વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

+6

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648