Posted in Maliya

માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાતકરી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સંલગ્ન ડિપાર્ટમેન્ટ ને જરૂરી સૂચનો કર્યા હતા,

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648