સંભવિત “બિપરજોય” ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રીની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ગીરવર ગિરનારની ગોદમાં બિરાજિત બોરદેવી માતાજીના દર્શન કરીને આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.




