Posted in Junagadh

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી

આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે બિપરજોય ચક્રવાતનાં લેન્ડફોલની સ્થિતી દરમિયાન થનાર મુશ્કેલીઓ ને નિવારવા ચાંપતી નજર રાખી કોઈ જાનહાની ન થાય એ અંગે તંત્ર દરેક પ્રકારના પડકારનો સામનો કરવા સજ્જ જે અંગે બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.