જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાત પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી સ્થાનીક આગેવાનો, પાર્ટીનાં કાર્યકરો, સરપંચો,અને આગેવાનો સાથે જરૂરી પૂછપરછ કરી આવનારી પરીસ્થીતી ને પ્હોંચી વળવા માર્ગદર્શન આપેલ.




