બિપરજોય વાવાઝોડાના પગલે આજરોજ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ પાંચાલ ( વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી માંગરોળ બંદર ખાતે ઓલ ઇન્ડિયા ખારવા સમાજના પ્રમુખ અને પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી અને માછીમાર એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી સંભવીત ચક્રવાતથી થનાર નુકસાનીને નિવારવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.




