Posted in Mangarol

માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો સ્થળે

સંભવીત બિપરજોય વાવાઝોડાને ઘ્યાને લઈ આજરોજ માંગરોળ બંદર ખાતે રાજ્ય મંત્રી શ્રી જગદીશ પાંચાલ (વિશ્ર્વકર્મા) ની ઉપસ્થિતિમાં માંગરોળ દરીયા કિનારે “જેટી” ની જીલ્લા વહીવટી તંત્ર, સ્થાનીક આગેવાનો, ઓલ ઇન્ડિયા માછીમાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ મસાણી, ધારાસભ્યો તેમજ માછીમારો સાથે મુલાકાત લીધી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પરિસ્થિતિ ખરાબ ન બને અંગેના આગોતરાં આયોજન કરીને સલામતી અંગેના ભાગરૂપે તમામ બોટોને સલામત સ્થળે ખસેડી જરૂરિયાતવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરી જરુરી માર્ગદર્શન આપ્યું.

+10

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648