બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લા મા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી, ચોરવાડ સ્થિત બંદર પ્રાથમિક શાળા ખાતે પ્રભાવિત વિસ્તારમાંથી સ્થળાંતરિત કરેલા રહેવાસીઓ સાથે પૂછપરછ કરી તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપી, દધેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને દર્શન કરીને ગુજરાત પર વાવાઝોડા રૂપી આવેલું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરી.




