Posted in Junagadh

શ્રી અમીતભાઈ શાહ સાહેબે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા

અરબ સાગરમાં સર્જાયેલા “બિપરજોય” ચક્રવાતને પહોંચીવળવા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જીલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ,સદસ્યો સાથે હાજર રહી કેશોદ તાલુકા સેવા સદન ખાતે માર્ગદર્શન મેળવ્યું.

+5

Unknown's avatar

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648