મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્ય અને મેયર જોડે વાવાઝોડા સંભવિત સ્થળની પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.




